Latest Posts

નવા જન્મેલા વાછરડાની આટલી કાળજીઓ રાખશો તો વાછરડું આજીવન નિરોગી રહેશે

વાછરડી એ આવતી કાલની ગાય છે. તંદુરસ્તીની દ્રષ્ટિએ ગાય-ભેંસ વર્ગનો જીવન કાળ બે ભાગમાં વહેંચાયેલો છે. (૧) જન્મના પહેલા ૨૪ કલાક (૨) જન્મના 24 કલાક પછીનો સમય. વાછરડાના જીવનકાળના પહેલા….

ગાય અને ભેંસમાં જોવા મળતી પ્રજનનની અનિયમિતતાઓ અને કાળજી

આપણા દેશમાં ગાય અને ભેંસ એ મહત્વના પશુધન છે. તેમનો ઉછેર મુખ્યત્વે દૂધ ઉત્પાદન માટે કરવામાં આવે છે. જો આ પશુધન દર વર્ષે એક બચ્ચાને જન્મ આપે તો જ પશુપાલકોને….

ઓફ સીઝનમાં શાકભાજીની ખેતી કરો અને વધુ નફો મેળવો

ૠતુ અનુસાર પાકે તો સૌ ખાય, પણ પાકની ઋતુ સિવાય વસ્તુ ખાઈ જાણે તે ખરો ગણાય. શાકભાજીની ખેતીમાં વધારે નફો મેળવવા ખેડૂતો હંમેશાં પ્રયત્નશીલ હોય છે. નફાનું ધોરણ બે રીતે….

મરચીની આધુનિક ખેતી પદ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી

મરચાને મરી–મસાલાના પાક તરીકે ગણવામા આવે છે. ભારતને દુનિયામાં ઉચ્ચ કક્ષાનાં મસાલા પેદા કરતું ”મસાલા ઘર” માનવામા આવે છે. ભારત દુનિયાનો સૌથી વધારે મસાલા પાક ઉગાડનાર તથા નિકાસ કરતો દેશ….

આગામી ત્રણ કલાક કચ્છ-સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી, થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે

ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે અને 60 કિમીની ઝડપે ભારે પવન ફુંકાવાની સંભાવના છે. સાથે જ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. Cyclone….

ગાંધીનગર / વાવાઝોડા અસરગ્રસ્તો માટે કેશડોલ્સની જાહેરાત, પુખ્ત વયની વ્યક્તિ અને બાળકો પ્રતિદિનના આટલા રૂપિયા મળશે, પરિપત્ર જાહેર

વાવાઝોડા સમય સ્થળાંતર કરાયેલ પુખ્ત વયની વ્યક્તિને્ 100 રૂપિયા પ્રતિદિન જ્યારે બાળકોને પ્રતિદિન 60 રૂપિયા ચુકવવાનો પ્રજાહિતકારી સરકારે નિર્ણય લીધો બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તો વિસ્તારમાં સ્થળાંતર કરાયેલ અસરગ્રસ્તોને કેશડોલ્સ ચુકવવાનો સરકારે….

સફળ ખેતી માટેની ટિપ્સ – પાકની પસંદગીથી લઈને લણણી સુધી

ભારતમાં, કૃષિ એ સૌથી નોંધપાત્ર ક્ષેત્રોમાંનું એક છે. આપણે કલ્પના કરી શકતા નથી કે ખેતી વિના વિશ્વ કેવી હશે. સફળ કૃષિ સાહસ માટેની ટીપ્સ શોધવા માટે વાંચો. દરેક જીવંત વસ્તુને….

પાવર થ્રેસર સહાય યોજના

સરકાર દ્વારા પાવર થ્રેસર યોજના શરૂ કરવામાં આવી છે. આજના આ આર્ટીકલમાં આપણે પાવર થ્રેસર સહાય યોજનાની વિગતવાર માહિતી આપીશું. Power Thresher Sahay Yojana હેઠળ શું લાભ મળે ?? ખેડૂતોની….

રાજકોટમાં બિપરજોય વાવાઝોડાની અસર શરૂ:

ગોંડલમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ; ધોરાજીમાં વૃક્ષ ધરાશાયી; જેતપુરમાં વીજપોલ રસ્તા પર પટકાયો ‘બિપરજોય’ વાવાઝોડાની અસર રાજકોટ શહેરમાં પણ જોવા મળી રહી છે. જેમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો….

પીએમ કિસાન યોજનાનો ૧૪ મો હપ્તો ક્યારે આવશે?

ભારતની જીડીપીમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રનો હિસ્સો 20.19% જેટલો છે. આમ,ખેડૂતને અન્નદાતા પણ કહેવામા આવે છે. આ ખેડ્તની આવક વધારવા અનેક યોજના શરૂ કરવામાં આવી છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ….