મરચાંના છોડનું જીવન ચક્ર શું છે?
બીજ અંકુરણ એકવાર તમારી પાસે મરચાંના બીજ ઉગવા માટે, તમારે તેને શરૂ કરવાની જરૂર પડશે. આ માટે ઘણી તકનીકો છે. સૌથી સીધું અને સૌથી સ્પષ્ટ એ છે કે સ્ટાન્ડર્ડ પોટિંગ….
બીજ અંકુરણ એકવાર તમારી પાસે મરચાંના બીજ ઉગવા માટે, તમારે તેને શરૂ કરવાની જરૂર પડશે. આ માટે ઘણી તકનીકો છે. સૌથી સીધું અને સૌથી સ્પષ્ટ એ છે કે સ્ટાન્ડર્ડ પોટિંગ….
છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈએ છીએ કે ડુંગળી પકવતા ખેડૂતો રસાયણિક ખાતર અને જંતુનાશક / ફુગનાષ્ક દવાઓનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરે છે. આમ ને આમ રસાયણોનો ઉપયોગ થશે તો આપણી….
જુવાર ની માહિતી ઘાસચારા માટે જુવાર એક મહત્વનો પાક છે જે ચોમાસા અને ઉનાળામાં વાવણી કરી શકાય છે. હાલમાં જ્યારે પશુપાલન એક સ્વતંત્ર વ્યવસાય તરીકે પ્રસ્થાપિત થયેલ છે ત્યારે ખાસ….
કપાસના પાકમાં ઉત્પાદન વધારવા માટે, ઘણા ઉપાયો અથવા પદ્ધતિઓ છે જેનો અમલ કરી શકાય છે. અહીં કેટલાક અસરકારક પગલાં છે: જમીનની તૈયારી: માટી પરીક્ષણ અને પૃથ્થકરણ કરીને જમીનની યોગ્ય તૈયારીની….
ગુજરાતમાં રાજ્યમાં દર વર્ષે અંદાજે ૧૮ થી ૨૦ લાખ હેક્ટર વિસ્તારમાં ચોમાસુ મગફળીનું વાવેતર થાય છે. આ વાવેતર મુખ્યત્વે રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૂકી ખેતી નીચે કે જ્યાં, વરસાદ ઓછો અને….
ૠતુ અનુસાર પાકે તો સૌ ખાય, પણ પાકની ઋતુ સિવાય વસ્તુ ખાઈ જાણે તે ખરો ગણાય. શાકભાજીની ખેતીમાં વધારે નફો મેળવવા ખેડૂતો હંમેશાં પ્રયત્નશીલ હોય છે. નફાનું ધોરણ બે રીતે….
મરચાને મરી–મસાલાના પાક તરીકે ગણવામા આવે છે. ભારતને દુનિયામાં ઉચ્ચ કક્ષાનાં મસાલા પેદા કરતું ”મસાલા ઘર” માનવામા આવે છે. ભારત દુનિયાનો સૌથી વધારે મસાલા પાક ઉગાડનાર તથા નિકાસ કરતો દેશ….
કેન્દ્ર સરકાર દ્વારા વાંસને વૃક્ષની ક્ષેણીમાંથી બહાર મુકવામાં આવતા હવે એની ખેતી સરળ બની છે અને નેશનલ બામ્બુ મિશન અમલી બન્યુ છે. ભારત ખેતી પ્રધાન દેશ હોવા છતાં આપણે હજુ….