Category: ખેડૂત સમાચાર

ખેડૂતોને કૃષિ સંબંધિત પ્રશ્નોના ત્વરિત અને સચોટ જવાબો મેળવવા અને તેમની જમીનમાંથી વધુ નફો મેળવવાનો વન-સ્ટોપ સોલ્યુશન. તેમ જ ખેડૂત મિત્રો માટે સરકારી સહાય ને લગતી બધી જ અપડેટ.

Gujarat GO Green Yojana 2023 | ગો ગ્રીન યોજના હેઠળ ટુ-વ્હીલરની ખરીદી માટે રૂપિયા 30,000/- ની સબસીડી મળશે.

આધુનિક સમયમાં વાહનોની ભરમાળ થઈ ગઈ છે. આજના સમયમાં પેટ્રોલ, ડીઝલ અને સી.એન. જી થી ચાલતા વાહનો ખુબ જ વધી ગયા છે. જેના કારણે પ્રદૂષણ ખુબ જ વધી રહ્યુ છે…..

ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના | Bhagyalaxmi Bond Yojana Gujarat 2023

દિકરી એટલે જીવનું અનોખું રતન, દિકરી એટલે વહાલનો દરીયો, દિકરી નથી બોજ, તેને આવવા દેશો ખરોચ, કોઈ પણ દેશના આર્થિક વિકાસ માટે પુરુષ અને સ્ત્રી બન્નેનું એકસમાન યોગદાન હોવું જરૂરી….

Tractor Loan Sahay Yojana । ટ્રેક્ટર લોન સહાય યોજના

ટ્રેકટર લોન યોજના 2023 | Tractor Loan Yojana 2023 : ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ નિગમની સ્થાપના વનબંધુઓના કલ્યાણ માટે કરવામાં આવેલ હતી. ટ્રેક્ટર….

Digital Marketing

डिजिटल मार्केटिंग अवलोकन: प्रकार, चुनौतियाँ और आवश्यक कौशल डिजिटल मार्केटिंग क्या है? डिजिटल मार्केटिंग शब्द का तात्पर्य उपभोक्ताओं को उत्पादों और सेवाओं का विपणन करने के लिए डिजिटल चैनलों के….

marketing management

बिजनेस की मार्केटिंग कैसे करें? चाहे Business नया हो या पुराना, छोटा हो या बड़ा Marketing की जरूरत तो हर कहीं पड़ती है। जो दिखाता है वो बिकता है के फॉर्मूला….

કન્જેક્ટિવાઇટિસ: આંખ આવવાથી બચવાના ઉપાયો, આ લક્ષણો દેખાય તો શું કરવું જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાતમાંકન્જેક્ટિવાઇટિસ, આંખોના વાયરલ ચેપનો હુમલો તીવ્ર બન્યો છે. દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો થયો. હાલમાં નેત્રરોગ વિભાગની ઓપીડી નેત્રસ્તર દાહના દર્દીઓથી ભરાઈ ગઈ હતી. જેમાં મોટાભાગના શાળાના બાળકો હતા. આ વાઈરલ….

ITR માં ખોટી માહિતી આપનાર સામે કડક કાર્યવાહી શરૂ કરાઈ, 1 લાખ લોકોને નોટિસ ફટકારી જવાબ મંગાયો : નાણા મંત્રી

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે(Finance Minister Nirmala Sitharaman) સોમવારે કહ્યું કે આવકવેરા વિભાગે(Income Tax Department) 1 લાખથી વધુ આવકવેરાની નોટિસ(income tax notices) મોકલી છે.નિર્મલા સીતારમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ટેક્સ એસેસમેન્ટના….

pashupalan yojana gujarat

Pashu Palan Loan :- પશુપાલન યોજના એક યોજના છે જેમાં ભારતીય Sarkar દ્વારા પાશ્ચાત્ય રાજ્યોની પ્રેરણાથી આરંભ કરેલ છે. આ યોજનાનો ઉદ્દેશ છે બેરોજગારીથી જૂઝતા દેશમાં રોજગારની સંભાવનાઓને વધારવી અને….